પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 2024: સરકાર દ્વારા 20000 કરોડ રૂપિયા ના બજેટની જાહેરાત

દેશમાં માછીમારોને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 સપ્ટેમ્બર 2020 ના રોજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી સરકાર દ્વારા આ યોજના એ બ્લુ રિવોલ્યુશન નામથી પણ સમજવામાં આવે છે

દેશમાં મત્સ્ય ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 10 સપ્ટેમ્બર 2020 ના રોજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાની સરકાર દ્વારા બ્લુ રિવોલ્યુશન તરીકે પણ સમુદવામાં આવે છે પ્રધાનમંત્રી મત્સ્ય

Advertisment

સંપ્રદાય યોજના દ્વારા દેશમાં ઉત્સવ ઉછેર કરતા ખેડૂતોની ફિશરીઝ સેક્ટર ની સ્થિતી માં સુધારો થશે અને તેમની આવકમાં પણ વધારો થશે

Advertisment

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

આવી સ્થિતિમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોએ પ્રધાનમંત્રી ફિશરીઝ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શું છે આમેય યોજનાના લાભો અરજી માટેની પાત્રતા જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું જેના માટે તમારે આર્ટિકલ સંપૂર્ણપણે વાંચવો પડશે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા એ કેન્દ્ર સરકાર દ્વારા દેશના મત્સ્ય વિભાગની સુધારવા અને મત્સ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી છે એક લાભદાયી યોજના છે જેનું સંચાલન ભારત સરકારના મત્સ્ય અને મત્સ્ય અને પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા કરવામાં આવે છે આ યોજના દ્વારા માછલીના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોનું ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે

રૂપિયા 500 થી 50 હજાર સુધીની લોન મેળવો ઘરે બેઠા મોબાઈલ થી

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના નું ઉદ્દેશ્ય

  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં જળચર કૃષિ અને માછીમારોને મત્સ્યપાલન માટે પ્રોત્સાહન આપવાનું છે દેશમાં માછીમારી વિષય વધુ જાણકારી ન હોવાને કારણે લોકો અને ભારે હાલાકી ભોગવી પડે છે જેના કારણે માછીમારી કરતા લોકોને સંખ્યા દિવસે અને દિવસે ઘટી જાય છે આ સમસ્યાને દૂર કરવા અને મત્સ્ય ખેડૂતોને આત્મનિર્ગોળ બનાવવામાં મદદ કરવા માટે સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછલી ખેડૂતોને લોન અને તાલીમ આપશે.
  • આનાથી દેશમાં મત્સ્ય ઉછેર કરતા માછીમારો અને પ્રોત્સાહન મળશે અને માછીમારોની આવકમાં વધારો થવાની તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે આ સાથે મત્સ્ય સંપદા યોજના હેઠળ દેશમાં માછીમારીના વ્યવસાયમાં વધારો થવાની વધુને વધુ રોજગારીનું સર્જન થશે

મત્સ્ય સંપદા નો અમલ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ સફળ અમલીકરણ માટે પાંચ વર્ષમાં કુલ 20050 કરોડ રૂપિયા ના સંપદા યોજના બે ઘટકો હેઠળ કામ કરે છે જેના માટે બંને દ્વારા લાભાર્થી ખેડૂતોને રકમ વહેચવામાં આવે છે કેન્દ્રીય ક્ષેત્રના ઘટક યોજનામાં રૂપિયા 1720 કરોડનું યોગદાન આપશે જ્યારે કેન્દ્રીય પ્રાયોજિત યોજના ના અનુક્રમે રૂપિયા 7,687 કરોડ રૂપિયા 4800 કરોડ અને રૂપિયા 5763 કરોડના કેન્દ્રીય શેર રાજ્યક્ષેત્ર અને લાભાર્થીઓના હિસ્સામાં વિભાજિત કરવામાં આવશે

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ની વિશેષતાઓ

  1. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા દેશના ખેડૂતોને જળચર ખેતીમાં અને માછીમારોને જળ ચર વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહન મળશે
  2. આ યોજના દ્વારા વર્ષ 2025 સુધીમાં માછલીના ઉત્પાદનમાં ₹700000 ટન નો વધારો કરવામાં આવશે જેનાથી માછીમારો અને ખેડૂતોની આવકમાં વધારો થશે
  3. દેશમાં કૃષિ ઉત્પાદકતા ની વર્તમાન રાષ્ટ્રીય સરેરાશ પ્રતિ હેક્ટર પાંચ ટન સુધી વધારવાની છે
  4. આ યોજના હેઠળ દેશમાં ઘરેલુ માછલી વપરાશ માથાદીઠ પાંચ કિલો છે જે સરકાર દ્વારા માથાદીઠ 12 kg કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે
  5. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા 20000 કરોડ રૂપિયા ના બજેટની જાહેરાત કરવામાં આવી છે
  6. આ યોજના હેઠળ ભારત સરકારે 2024 25 સુધીમાં નિકાસ કમાણી વધારે રૂપિયા 1,00,000 કરોડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
  7. દેશના માછીમારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે
  8. દેશમાં મત્સ્ય ઉદ્યોગ ની આવકમાં વધારો થશે

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભો

  • આ યોજના હેઠળ દેશમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકાય છે
  • માછીમારી કરતાં માછીમારોની સ્થિતિમાં સુધારો થશે અને તેની આવકમાં સુધારો થશે
  • માછીમારોને જળચર વ્યવસાયમાં પ્રોત્સાહન મળશે
  • આ યોજનામાં પાણી અને જમીનના નિર્માણ સાથે માછલી ઉત્પાદનમાં સુધારો થશે
  • આ યોજના હેઠળ માછીમારોને લોન આપવામાં આવશે જેથી તેઓ તેમના વ્યવસાય નો વિસ્તાર કરીને નફો મેળવી શકે
  • સરકાર માછીમારોને માછીમારી માટે તાલીમ આપશે
  • આ યોજનાને 2020 થી 2025 સુધી પાંચ વર્ષ માટે લમાવવામાં આવે છે જેથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિકો મત્સ્ય સંપદા યોજના દ્વારા લાભ મેળવી શકે
  • આ યોજના હેઠળ માછલીની કાળજી અને ગુણવત્તા પર વિશે ધ્યાન આપવામાં આવશે
  • દેશમાં મત્સ્ય ઉછેર તરફ લોકોનો જોગ વધશે અને મત્સ્ય ઉછેર કરવા ઈચ્છતા વધુને વધુ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થીઓ

  • માછલી ખેડૂત
  • માછીમાર
  • મત્સ્ય વિકાસ નિગમ
  • માછલી કામદારો અને માછલી વેચનાર
  • માછીમારી વિસ્તાર
  • સ્વ સહાય જૂથ
  • સાહસિક અને ખાનગી ફાર્મ
  • અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલાઓ અને વિવિધ રીતે વિકલાંગ વ્યક્તિઓ પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય

અરજી માટે પાત્રતા

  • મત્સ્ય સંપદા યોજના માટે અરજી કરનાર અરજદારો ભારતના રહેવાસી હોવા જોઈએ
  • અરજદાર ગરીબી રેખા નીચે જીવતા હોવા જોઈએ
  • માત્ર માછલી ખેડૂતો અથવા ખેડૂતો જ આ યોજના માટે અરજી કરી શકે છે
  • કુદરતી આફતોથી પીડિત લોકો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર થશે

જરૂરી દસ્તાવેજો

  1. અરજદાર નું આધારકાર્ડ
  2. સરનામાં નો પુરાવો
  3. પાન કાર્ડ
  4. જાતિ નું પ્રમાણપત્ર
  5. મોબાઈલ નંબર
  6. બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • યોજના માટે અરજી કરવા માટે અરજદાર સૌ પ્રથમ વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ
  • ત્યાર પછી સ્ક્રીન પર વેબસાઈટનું હોમ પેજ ખુલશે
  • અહીં હોમપેજ પર તમને એપ્લિકેશન ફોર યર 2014 નો વિકલ્પ દેખાશે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી આગલા પેજમાં નોંધણી વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારે રજીસ્ટ્રેશન ફોર્મ માં પૂછવામાં આવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અને ફોર્મ માં પૂછવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરવા પડશે
  • બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે રજીસ્ટ્રેશન પછી તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરીને લોગીન કરવું પડશે
  • લોગીન કર્યા પછી તમારી સામે પ્રધાનમંત્રી યોજના ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારે apply ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી પાસે કેટલીક માહિતી માંગવામાં આવશે જે તમારે ફોર્મ માં દાખલ કરવાની રહેશે
  • આ પછી તમારે એપ્લાય નાઉના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી પાસેથી કેટલીક માહિતી માંગવામાં આવશે જે તમારે ફોર્મમાં દાખલ કરવી પડશે
  • હવે તમારે ફોર્મ ની માહિતી ભરવી પડશે અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરવું પડશે
  • આ રીતે તમારી પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close