SBI કિશોર મુદ્રા લોન 2024: નવા અને જૂના વ્યવસાય માટે પાંચ લાખ રૂપિયા ની લોન અને 30% સબસીડી મળશે, જાણો વધુ માહિતી

મિત્રો જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, અથવા તમારા જુના બિઝનેસ ને વિસ્તરવા માંગો છો, તો તમને SBI કિશોર મુદ્રા લોન યોજના 2024 દ્વારા એક મોટી તક આપવામાં આવી રહી છે.  હવે તમે કોઈપણ ગેરંટી વગર state bank of india પાસેથી પાંચ લાખ રૂપિયા ની લોન મેળવી શકો છો. જે તમે આ યોજના હેઠળ લોન મેળવવા માંગો છો, તો તમને લોન મેળવવા માટે સરળતાથી અરજી કરી શકો છો, અને લોન મેળવી શકો છો.

આ આર્ટિકલ ને અંત સુધી વાંચો એમ આ લેખકમાં SBI કિશોર મુદ્રા લોન યોજના સબંધી સંપૂર્ણ માહિતી આપી છે. જેમ કે લાયકાત, પાત્રતા, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા વગેરે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

SBI કિશોર મુદ્રા લોન 2024 :

SBI કિશોર મુદ્રા લોન યોજના એક કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુજરા લોન યોજના હેઠળની એક યોજના છે. આ યોજના હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયને સ્થાપિત કરવા. અને પહેલાથી સ્થાપિત વ્યવસાયને વધુ પ્રોત્સાહન આપવા માટે કોઈ પણ ગેરંટી વિના લોન ની રકમ પ્રદાન કરે છે.

SBI કિશોર મુદ્રા લોન હેઠળ લોનની રકમ તને  પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. જેના પર તમને અને સબસીડી પણ મળશે. કિશોર મુદ્રા યોજના હેઠળ તમને 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો. આ રકમની ઉપર તમને 30% સુધીની સબસીડી આપવામાં આવશે.

કિશોર મુદ્રા લોનની પાત્રતા :

આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે તેનો પાત્ર હોવી જરૂરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કિશન મુદ્રા લોન યોજના ની વ્યવસ્થાઓ નીચે આપેલી છે
•   આ યોજના હેઠળ અરજી કરવા માટે અરજદાર ભારતનો વતની હોવો જ જોઈએ.
   આ યોજના માટે અરજી કરનાર અરજદારની ઉમર ની મર્યાદા 18 વર્ષથી 60 વર્ષની રાખવામાં આવી છે.
•   આ યોજના હેઠળ અરજી કરવા માટે અરજદારને કોઈ પણ બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં ના આવે.
•   અરજદારને પોતાનો વ્યવસાય હોવા આવશ્યક છે.

SBI કિશોર મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો :

ભારતીય સ્ટેટ બેન્ક માં SBI  કિશોર મુદ્રા લોન માટે અરજી કરો છો, તો તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજની જરૂર પડશે.  જે બેંક દ્વારા તમારી પાસેથી માંગવામાં આવશે. મહત્વપૂર્ણ દસ્તાવેજોની સૂચિ નીચે આપેલ છે, તમારે આ દસ્તાવેજો બેંકમાં રજૂ કરવાના હશે.
  અરજદાર નો પોતાનો મોબાઇલ નંબર.
૦  અરજદાર નું પોતાનું આધારકાર્ડ.
૦  અરજદારનું પોતાનું પાનકાર્ડ.
૦  અરજદારના પોતાના પાસવર્ડ સાઈઝ ના ફોટા.
૦  અરજદારના પોતાના બેંક ખાતાની પાસ બુક.
૦  અરજદારના વ્યવસાય સબંધી દસ્તાવેજો. [જેમ કે લાયસન્સ નોંધણી વગેરે.. ]

SBI કોશોર મુદ્રા લોન માટે અરજી પ્રક્રિયા :

  • સૌથી પહેલા તમારી નજીકની sbi શાખામાં જાઓ
  •  પછી તમે લોન વિભાગ નો સંપર્ક કરો
  • બેંક દ્વારા તમારી પાસે જરૂરી દસ્તાવેજ માંગવામાં આવશે અને તમારે કેસર મુદ્રાલાને યોજનાનો એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે
  • તમારે આ અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે
  • અરજી ફોર્મ ભર્યા પછી તમારે તેની સાથે જરૂરી દસ્તાવેજો ની કોપી જોડવાની રહેશે
  • હવે તમારા દ્વારા ભરેલું આવેદનપત્ર બેંક આધારિકાઓને સબમીટ કરો
  • અરજી ફોર્મ સબમીટ કરતા પહેલા કૃપા કરીને તમારા દ્વારા કરવામાં આવેલી માહિતી અને દસ્તાવેજ જરૂરથી તપાસો, જે તમે ખોટી માહિતી પ્રદાન કરો છો તો તમારું અરજીપત્ર નકારોમાં આવશે
  • પછી તમારા અરજી ફોર્મ અને તમારા દસ્તાવેજો ને બેંક દ્વારા તપાસ કરવામાં આવશે
  • એકવાર અરજી મંજૂર થઈ જાય પછી બેંક દ્વારા લોન ની રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top