jan dhan khata na fayda: જન ધન ખાતા ધરાવતા દરેકને ₹10000 મળશે.જન ધનમાં ખાતું હશે એ લોકોને ખૂબ જ સારા સમાચાર છે કે તેમના માટે એક યોજના ચાલુ છે જે લોકો બેંકમાં ચંદન ખાતે ધરાવતા હશે એ લોકોને 10,000 રૂપિયા મળશે
તમારે પણ જન ધન ખાતું હોય અને જન ધન ખાતામાં દસ હજાર ના આવતા હોય અથવા 10,000 રૂપિયા કેવી રીતે મળશે જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે આલેખ વાંચી અને તમે 10,000 રૂપિયા મેળવી શકો છો
પોતાનો ધંધો શરુ કરવા માટે હવે પૈસાનું ટેંશન લેવાની જરૂર નથી; આ 3 યોજના આપી રહી છે ધંધો શરુ કરવા માટે પૈસા
લાભ મેળવવા માટે તમારે શક્ય તેટલું જલ્દી અરજી કરવી જોઈએ.
જન ધન ખાતું ખોલવા માટે લાયકાત
10 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલી શકે છે.
કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર આઉટલેટમાં ખાતું ખોલી શકાય છે.
ફોર્મ ભરવાનું રહેશે અને નામ, મોબાઈલ નંબર, સરનામું જેવી માહિતી આપવી રહેશે.
આધાર કાર્ડનું નવું અપડેટ આવ્યું, હવે દરેકને મળશે ₹2000ની રકમ, જાણો અહીંથી માહિતી
જન ધન ખાતાના લાભો: jan dhan khata na fayda
- શૂન્ય બેલેન્સ પર ખાતું ખોલી શકાય છે.
- રૂપે ડેબિટ કાર્ડ મળશે.
- લાખો રૂપિયાનું અકસ્માત વીમા કવર મળશે.
- જીવન વીમા કવર મળશે.
- પેન્શન યોજનાનો લાભ મળશે.
જન ધન ખાતું ખોલવા માટે લાયકાત
ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઈએ.
ખાતામાં નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન થવું જોઈએ.
તમારે KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ.
જન ધન ખાતા નું ફોર્મ
- જન ધન ખાતાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે: પ્રધાનમંત્રી જન ધન યોજનાની વેબસાઇટ: https://pmjdy.gov.in/ ની મુલાકાત લો
- ત્યાં જય ને “ફોર્મ્સ” વિભાગ પર ક્લિક કરો
- પછી “જન ધન ખાતાનું ફોર્મ” ડાઉનલોડ કરો