સરકાર ગેરંટી વિના આપી રહી છે 3 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરવી અરજી અને શું છે લાયકાત

pm vishwakarma yojana gujarat:સરકાર ગેરંટી વિના આપી રહી છે 3 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરવી અરજી અને શું છે લાયકાત નમસ્કાર મિત્રો આજે વાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના જેના દ્વારા તમને દરરોજ 500 રૂપિયા આપવામાં આવશે અને કોઈપણ સાથે સામગ્રી ખરીદવા માટે 15 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો નીચે આપેલ માહિતી પરથી તમે લાભ લઈ શકો છો અને અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોઈએ ફોર્મ ક્યાં ભરાશે જેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલ છે

પીએમ વિશ્વકર્મા યોજના 2024

યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
શરૂ કર્યું કેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી બેરોજગાર લોકો માટે
લાભ કૌશલ્ય તાલીમ અને નાણાકીય સહાય
ઉદ્દેશ્ય બેરોજગારી દૂર કરો
સ્ટાઈપેન્ડની રકમ 500 રૂપિયા પ્રતિ દિવસ
એપ્લિકેશન માધ્યમ ઓનલાઈન/ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળશે?PM Vishwakarma Yojana Benifits

-જે લોકો બોટ બાંધનારા, લુહાર છે
– જેઓ પથ્થરો તોડે છે
-લોકસ્મિથ્સ
-બાસ્કેટ/મેટ્સ/સાવરણી બનાવનારાઓ અને લોકો
-મોચી/જૂતા ઉત્પાદકો કારીગરો અને દરજી છે
-જો તમે ઢીંગલી અને રમકડાના ઉત્પાદક છો
-માળા બનાવનાર અને ધોબી છે
-સ્ટોન કટર, ફિશિંગ નેટ
– જે લોકો ગનસ્મિથ અથવા શિલ્પકાર છે
જો તમે મેસન છો
-જેઓ હેમર અને ટૂલકીટ ઉત્પાદકો છે
– વાળંદ
– જે લોકો સુવર્ણકાર વગેરે તરીકે કામ કરે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આધાર કાર્ડ ₹10,000 લોન

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે પાત્રતા જાણો PM Vishwakarma Yojana Eligibility

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ભાગ લેતા વ્યક્તિઓ ભારતના હોવા જોઈએ અને તેમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ છે તેમનો પરિવારનો સભ્ય એક લાભ લીધેલા છે તે બીજાને લાભ નહીં મળે આ યોજના દ્વારા કોઈપણ સરકારી નોકરીમાં હશે તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે લાભ લેવા માટે તેમની પાસે રેશનકાર્ડ હોવું જરૂરી છે અને માત્ર બેરોજગાર અને નીચલા વર્ગ લોકો માટે આ યોજના છે

તમને શું લાભ મળે છે?

યોજનામાં જોડાયા પછી, લોકોને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના માટે દરરોજ 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
ટૂલકીટ ખરીદવા માટે 15 હજાર રૂપિયા આપવામાં આવે છે
પહેલા એક લાખ રૂપિયા અને પછી વધારાના બે લાખ રૂપિયાની લોન આપવાની જોગવાઈ છે અને તે પણ ગેરંટી વિના અને વ્યાજબી વ્યાજ દરે.
લાભાર્થીઓને પ્રોત્સાહન જેવી સુવિધાઓ મળશે.

PM વિશ્વકર્મા યોજના નોંધણી પ્રક્રિયા (PM Vishwakarma Yojana Registartion)

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓફલાઈન અરજી કરવા માંગો છો તો જે પણ વ્યક્તિ અરજી કરવા માંગે તે જાતે અરજી કરી શકે છે તે માટે તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સી એસ સી સેન્ટર પર જવું પડશે અથવા ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈ તમે પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકો છો તેના માટે pmvishwakarma.gov.in સત્તાવાર વેબસાઈટ નીચેના પરથી તમે લોગીન કરી અને તમામ તમારી માહિતી છે તે ફોર્મ ભરવાનું રહેશે પરંતુ આ લોકો ઓનલાઈન અરજી કરવા માગતા નથી જે ઓફલાઈન જ કરે છે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top