Ration Card June New Rule: રેશનકાર્ડ ધારકો માટે નવું અપડેટ, ઘઉં અને ચોખા સાથે 5 વસ્તુઓ મળશે મિત્રો તમારે પણ રેશનકાર્ડ હશે ને તમને પણ રેશનકાર્ડ ધારક હશે તો સાચવે જ રહેજો કારણ કે રેશનકાર્ડને લઈને નવો અપડેટ આવ્યો છે સરકાર દ્વારા આપવામાં આવતા રાશનકાર્ડ ધારકો માટે નવા સમાચાર આવી રહ્યા છે કે રાશનકાર્ડને બદલે તમારા ખાતામાં પૈસા જમા થશે કારણ કે માહિતી અમે આલેખન સુધી વાંચો તો તમને મળી જશે
તમને રાશન ના બદલામાં પૈસા મળશે
હાલમાં ચૂંટણીનો માહોલ છે એટલે વિધાનસભા પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે કે સરકાર ગ્રાહકોની મફત આસન આપતી હતી જેમાં હોય ફેરફાર કરીને ઘઉંના બદલામાં એપીએલ રેશનકાર્ડ ધારકો માટે પંદરસો રૂપિયા અને બીપીએલ રેશનકાર્ડ ધારકો માટે પંદરસો રૂપિયા આપવામાં આવશે સરકાર દ્વારા લોકોને પાંચ કિલો ચોખા આપવામાં આવતા હતા હવે તેમને પહેલા કરતા વધુ અનાજ મળશે
1 જૂનથી રેશનકાર્ડ ધારકો માટે નિયમમાં ફેરફાર
રેશનકાર્ડ ધારકોને હવે મફત ગેસ મળશે
આ સાથે રાશન કાર્ડ ધારકોને મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર મળવાનો છે આ લાભ માત્ર માતાઓ અને બહેનોને આપવામાં આવતો હતો, પરંતુ હવે તમામ રાશન કાર્ડમાં એલપીજી ગેસ સિલિન્ડર મળવા જઈ રહ્યા છે જરૂરિયાત મુજબ રાશનની સાથે પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.
Advertisment
જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને ન તો કોઈ સૂચના બહાર પાડવામાં આવી છે, તે ફક્ત સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી છે જેની માહિતી અમે તમને આપી છે.